The below types of question asked in GPSC class  1 and 2.
1.     
પ્રાચીન ગુજરાત વિશ્વ વિખ્યાત
વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? જવાબ: વલભી વિદ્યાપીઠ
2.     
ડાંગ જીલ્લા નું વડું મથક
કયું છે? જવાબ: આહવા
3.     
ગુજરાત માં સૌ પથમ
પ્લેનેટોરિયમ ક્યાં સ્થાપ્યું હતું? 
જવાબ:સુરત
4.     
પોતાના શાસનકાળમાં ફરજીયાત
પાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?  જવાબ:
મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા
5.     
ગુજરાત માં પુસ્તાકાય પ્રવુતી
ના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ: મોતીભાઈ અમીન
6.     
ગુજરાત માં સુધી મોટું
પુસ્તાકાય કયું છે? જવાબ: સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા
7.     
અનાથ બાળકો ને આશય મળી રહે
તે માટે શરૂઆત કોને કરી હતી? જવાબ: મહિપતરામ રૂપરામ
8.     
ગુજરાત માં જામનગર નજીક સૈનીક્શાળા
ક્યાં આવેલી છે? જવાબ: બાલાછડી
9.     
ગુજરાત માં રાષ્ટ્રભાષા ના પ્રચાર
માટે કઈ સંસ્થા કામ કરે છે? જવાબ:ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ
10.  
શાળા એ જતા બાળકો ની વીમા
કવચ પૂરી પડતી સંસ્થા નું નામ જણાવો. જવાબ: વિદ્યાદીપ યોજના
11.  
ગાંધીજી એ ભાવનગર ની કઈ કોલેજ
માં અભ્યાસ કયો હતો? જવાબ: શામળદાસ કોલેજ
12.  
ક્યાં કાંતિકારી એ ઓક્સફર્ડ
યુનિવરસીટી માં પધ્યાપક હતા? જવાબ: શ્યામ્જીક્રુષણ વર્મા
13.  
ભારત માં ટેલીફોન કાંતિ
લાવનાર ક્યાં ગુજરાતી એ અગ્રીન ભૂમિકા ભજવી હતી? જવાબ: સામ પિત્રોડા
14.  
ગુજરાત માં જન્મેલા ક્યાં ગણિતશાસ્ત્રી
શૂન્ય નો અવિશ્કાલ કયો હતો? જવાબ: બહ્મગુરુ
15.  
પ્રજ્ઞાચક્ષુ ઓ માટે ગુજરાત
કઈ સંસ્થા છે અને તે ક્યાં આવે છે? જવાબ: અંધજન મંડળ અમદાવાદ
16.  
સ્ત્રી ઓ ને સ્વાવલંબી
બનાવવા માટે સ્થપાયેલી જ્યોતીસંધ સંસ્થા ના પ્રણેતા કોણ હતા? જવાબ: ચરુમતી યોધ્રા
17.  
અમદાવાદ માં સૌપથમ
કન્યાશાળા કોને સ્થાપી હતી? જવાબ: હરકુંવર શેઠાણી(૧૮૫૦)
18.  
મહાગુજરાત આંદોલન કોની
આગેવાની માં થયું હતું? જવાબ: ઇન્દુલાલ 
19.  
ગુજરાત માં સૌ પ્રથમ સુતરાઉ
કાપડ ની મિલ ની સ્થાપના કોને કરી હતી? જવાબ: રણછોડલાલ છોટાલાલ(૧૮૬૦)
20.  
કઈ સંથા પૌરાણિક હસ્તપ્રતો અને
શિલાલેખો જાળવણી અને સંશોધન નું કામ કરે છે? જવાબ: લાલાભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી
21.  
ગુજરાતી વિધાનસભા ક્યાં નહાનુંભાવ
ના નામ ઉપરથી છે ? જવાબ: વિઠ્ઠલભાઈ પટેલ
22.  
ગુજરાત રાજ્ય ના સૌપથમ રાજયપાલ
કોણ હતા? જવાબ: મહેંદી નવાજ જંગ(૧૯૬૦)
23.  
ગુજરાત રાજય ના સૌપથમ મુખ્યમત્રી
કોણ હતા? જવાબ: ડો.જીવરાજ મહેતા
24.  
ગુજરાત માં ‘વિધવા વિવાહ’
પર નિબંધ લખવા બદલ ક્યાં સુધારક ને ધર જોડવું પડ્યું? જવાબ: કરશનદાસ મુળજી
25.  
ગુજરાત ના ક્યાં પક્ષીવિધ
ને ‘પ્રદ્મ્ભુષણ’ થી સન્માનિત કરાયા છે? જવાબ:સલીમ અલી
26.  
ગાંધીજી કોને ચરોતર નું
મોટી કહેતા? જવાબ: મોતીભાઈ અમીનન 
27.  
ગુજરાત વિધાનસભા પથમ અધ્યસ
કોણ હતા? જવાબ: કલ્યાણ વી. મહેતા
28.  
કવિ કલાપી નું પૂરું નામ
શું હતું? જવાબ: સુરજીતસિંઘ ગોહિલ
29.  
સોલંકી યુગ ના કુમારપાળ એ કોની
પ્રેરણા થી જૈન ધર્મ અગીકાર કયો હતો? જવાબ: હેમચંદ્રચાર્ય
30.  
આર્ય સમાજ ની સ્થાપના કોને
કરી હતી? જવાબ: સ્વામી દયાનંદ સરસ્વતી
31.  
હરિજન આશાહય્મ માં હૃદયકુંજ
કોનું નિવાસસ્થાન હતું? જવાબ:
ગાંધીજી
32.  
સહજાનંદ સ્વામી નું પૂરું નામ શું હતું? જવાબ:ધનશ્યામ
33.  
હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજ માં ત્રીલંગા લહેરાવા
જતા કોને શહીદી વહોરી? જવાબ: વિનોદ કિનારીવાલા
34.  
ગુજરાત ના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? જવાબ: ઇન્દુમતી બહેન
 શેઠ
35.  
જગ્પ્રશિધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના અધ્યાસ્થાપક કોણ હતા? જવાબ:
ધીરુભાઈ અંબાની
36.  
‘બા’ ના હુલામણા નામ થી કોણ વિશ્વપ્રસિદ્ધ છે? જવાબ:
કસ્તુરબા ગાંધી
37.  
ભારત ને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિર નો જીન્નોદ્ધાર કોને
કયો? જવાબ: સરદાર વલ્લભાઈ પટેલ
38.  
૩૫ કી.મી પહોળી ઈગનીશ ખાડી
ને ૧૨ કલાક માં પાર કરનાર ગુજરાત નો યુવાન તરવેયો કોણ છે ? જવાબ: સુફિયાન શેખ
39.  
ગાંધીજી ના માતા પિતા ના નામ જણાવો જવાબ:માતા પૂતળીબાઇ અને પિતા
કરમચંદ ગાંધી
40.  
ગાંધીજી ને સાઉથ આફ્રિકા માં રેલ્વે ની ફર્સ્ટ ક્લાસ ની ટિકેત
હવા છતાં ક્યાં સ્ટેશન ઉતારી દેવામાં આલવા? જવાબ: પીટર માંરીત્ઝ્બર્ગ
41.  
પોરબંદર માં આવેલું મકાન ક્યાં નામે ઓળખાય છે? જવાબ:
કીર્તિમંદિર
42.  
ગુજરાત માં આદિવાસી અને હરિજનો ના બાપા તરીકે કોણ ઓળખાતા? જવાબ:અમૃતલાલ
વિઠ્ઠલદાસ ઠક્કર(ઠક્કરબાપા)
43.  
સશસ્ત્ર ક્રાંતિ ની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? જવાબ:
શ્યામજી કૃષણ વર્મા
44.  
સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ ક્યાં થયો હતો? જવાબ: ટંકારા(રાજકોટ)
45.  
પરદેશ માંસૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનારા ગુજરાતી કોણ
હતા? જવાબ: મેડમ ભીકાઈજી કામા.
46.  
ગુજરાત રાજ્યના ઉદ્ખાટક કોણ
હતા? જવાબ: રવિશંકર મહારાજ.
47.  
ગુજરાત ના ક્યાં નગરો માં શિયાળા માં સૌથી વધુ ઠંડી અંદ
સૌથી વધુ ગરમી પડે છે? જવાબ: ઠંડી નળિયા અને ગરમી ડીસા
48.  
સ્વામી દાયાનંદ સરસ્વતી નો રચેલા ગંથ નું નામ જણાવો. જવાબ:
સત્યાથાપ્રકાશ
49.  
નરસિહ મેહતા ની દીકરી નું નામ શું છે ? જવાબ:કુંવરબાઈ
50.  
ક્યાં સંતે પોતાની આખી જીન્દગી રક્તપિત ના સેવામાં વિતાવી ?
જવાબ: જનકલ્યાણ